Talati Practice MCQ Part - 2
‘રાજ્ય, લોકોના કલ્યાણને વધારવા માટે એક સામાજિક વ્યવસ્થાને બનાવશે’ કયા અનુચ્છેદનું પ્રાવધાન છે ?

34
37
39
38

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મોં સાફ કરવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

ઝિંક ફોસ્ફાઈડ
પોટેશિયમ પરમેંગેનેટ
કેલ્શિયમ કાર્બોનેટ
કેલ્શિયમ ઓક્ઝેલેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઈન્ટરનેશનલ માઈગ્રેશન રિપોર્ટ-2017 મુંજબ ભારત દેશના 1.66 કરોડ લોકો વિદેશમાં વસવાટ કરે છે જે વિશ્વના દેશોમાં કેટલામો ક્રમ ધરાવે છે ?

ત્રીજો
ચોથો
પાંચમો
બીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે પગથિયા કોણે બંધાવ્યા હતા ?

સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ પ્રથમ
કુમારપાળ
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયો શબ્દ દ્વંદ્વ સમાસ છે ?

મોગરો
વિશેષણ
રાતદિવસ
રાતોવાસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP