Talati Practice MCQ Part - 2
‘પાદરના તિરથ’ કોની કૃતિ છે ?

જયંતિ દલાલ
ચંદ્રવદન મહેતા
રસીકલાલ પરીખ
ગુણવંતરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નોનસ્ટીક વાસણો બનાવવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

પોલિએમાઈડ
રોલ્ડ ગોલ્ડ
ટેફલોન
ઝીંક ફોસ્ફાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયા બે રાજ્યમાં ભારતમાં સર્વપ્રથમ 1956માં પંચાયતી રાજની સ્થાપના થઈ ?

રાજસ્થાન–મહારાષ્ટ્ર
રાજસ્થાન-આંધ્રપ્રદેશ
રાજસ્થાન–ઓડિસા
રાજસ્થાન–પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP