Talati Practice MCQ Part - 2
‘પાદરના તિરથ’ કોની કૃતિ છે ?

જયંતિ દલાલ
રસીકલાલ પરીખ
ચંદ્રવદન મહેતા
ગુણવંતરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કેન્દ્રીય ભૂમિ અને જળ સંરક્ષણ સંશોધન કેન્દ્ર કયાં આવેલ છે ?

દહેરાદૂન
ચંદીગઢ
મસુરી
ઉટકમંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘સમય’ કોનો ગઝલ સંગ્રહ છે ?

બાલાશંકર કંથારીયા
આસીમ શહેરી સાહેબ
જનાબ શેખ પાલનપૂરી
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેના પૈકી કયો શબ્દ “રાજા”નો પર્યાય નથી ?

ભૂદેવ
મહીપાલ
ક્ષિતિપાલ
નૃપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ભારતમાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ તરીકે કયા દિવસની ઉજવણી થાય છે ?

15 એપ્રિલ
14 એપ્રિલ
12 એપ્રિલ
13 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP