Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

જયંતિ દલાલ
ચુનીલાલ મડિયા
મણીલાલ દેસાઈ
સિતાંશુ યશચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વ્યક્તિ 250 મીટર પહોળી સડકને 75 સેકન્ડમાં પાર કરે છે. તો તે વ્યક્તિની ઝડપ કલાકના કેટલા કિમી. છે ?

15 km/h
12 km/h
18 km/h
20 km/h

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ?

જ્યોતિબા ફૂલે
કનૈયાલાલ મુનશી
મહાત્મા ગાંધી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બ્રિટીશ પાર્લામેન્ટ સભ્ય તરીકે ચૂંટાઈ આવનારા સૌપ્રથમ ભારતીય કોણ હતા ?

શ્યામજીકૃષ્ણ વર્મા
ગોપાલકૃષ્ણ ગોખલે
મેડમ ભીખાઈજી કામાં
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘મરકટલાલ’કોની નવલકથા છે ?

જ્યોતિન્દ્ર દવે
વિનોદ ભટ્ટ
ભોળાભાઈ પટેલ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP