Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

સિતાંશુ યશચંદ્ર
મણીલાલ દેસાઈ
જયંતિ દલાલ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જેમ ફાવે તેમ બોલો તે સારું નહિ :– વાકયનો પ્રકાર ઓળખાવો.

સાદું
સંકુલ
મિશ્ર
પ્રેરક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
શુદ્ધિ આંદોલનની શરૂઆત કઈ સંસ્થાએ કરી હતી ?

આર્ય સમાજ
આત્મીય સભા
સત્યશોધક સમાજ
બ્રહ્મો સમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા દેશમાં થયેલા સરકાર વિરોધી દેખાવોમાં આશરે 30 લોકોનાં મોત થયા છે ?

ઈરાન
પાકિસ્તાન
ઈરાક
અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP