Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

ચુનીલાલ મડિયા
જયંતિ દલાલ
મણીલાલ દેસાઈ
સિતાંશુ યશચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ત્રણ સમતોલ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે તો ગમે તે એક જ સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના છે.

1/8
1/2
1/4
3/8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નેપાળ અને શ્રીલંકાના પ્રથમ ઉપગ્રહ કયાંથી લોન્ચ કરવામાં આવ્યા છે ?

ફિલોડેલ્ફિયા
કેલિફોર્નિયા
જ્યોર્જિયા
વર્જિનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વર્ષ 2019-20ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર આગામી 5 વર્ષમાં ભારતમાં કેટલા ગામોને ડિજિટલ બનાવવામાં આવશે ?

2 લાખ
1.5 લાખ
1 લાખ
50 હજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જેનું એક પણ સંતાન મરી ન ગયું હોય તેવી સ્ત્રી’

અખોવન
અન્નપૂર્ણા
અખંડ સૌભાગ્યવતી
અવિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP