Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

મણીલાલ દેસાઈ
ચુનીલાલ મડિયા
સિતાંશુ યશચંદ્ર
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

ભરતમુનિ
કવિ ભવભૂતિ
કાલિદાસ
મહાકવિ ભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
અલંકાર ઓળખાવો :– કરે છે મૌન હવે દિલની દાસ્તાન તમામ.

રૂપક
અન્યોક્તિ
સ્વભાવોક્તિ
વિરોધાભાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
છંદ ઓળખાવો : “ઘણુંક ઘણુ ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભૂજા’’ !

મંદાક્રાન્તા
પૃથ્વી
વસંતતિલકા
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP