Talati Practice MCQ Part - 2
'ડીમલાઈટ' રઘુવીર ચૌધરી રચિત ક્યા પ્રકારની સાહિત્ય રચના છે ?

એકાંકી
ટૂંકી વાર્તા
ભવાઈ વેશ
હાસ્ય નિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ક્યા પ્રકારનો કોલસો સળગે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતી નથી.

બીટ્યુમીન
લિગ્નાઈટ
ધુમાડીયો
એન્થ્રેસાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

કવિ ભવભૂતિ
કાલિદાસ
મહાકવિ ભાસ
ભરતમુનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહી મળે ત્યાં સુધી પાઘડી નહી પહેરું ’ – આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

શામળ
આનંદશંકર ધ્રુવ
પ્રેમાનંદ
નંદશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP