Talati Practice MCQ Part - 2
છંદ ઓળખાવો :– 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજ’

મનહર
હરિગીત
શાર્દૂલવિક્રીડિત
સ્ત્રગ્ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'સુંદરમ' ક્યા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ઉમાશંકર જોશી
મનુભાઈ પંચોળી
ત્રિભુવનદાસ લુહાર
ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
1921 કોંગ્રેસ અધિવેશનના અધ્યક્ષતા કોણે કરી હતી ?

દાદાભાઈ નવરોજી
હકીમ અજમલ ખાન
ચંદુલાલ બુચ
રાસ બિહારી ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP