Talati Practice MCQ Part - 3
વલ્લભાચાર્યનું કયા આંદોલનમાં મહત્ત્વનું સ્થાન હતું ?

ધર્મ આંદોલન
ભક્તિ આંદોલન
દર્શન આંદોલન
જ્ઞાન આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અરવલ્લીની ગિરિમાળા–સિરોહી જિલ્લો રાજસ્થાનથી કઈ નદી ઉદ્ભવે છે ?

તાપી
બનાસ
મહી
સાબરમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે ?

શ્વસન
પ્રકાશસંશ્લેષણ
આપેલ પૈકી એક પણ નહીં
રસાકર્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP