Talati Practice MCQ Part - 2
દયમંતી જોષી કઈ શાસ્ત્રીય નૃત્ય શૈલી સાથે સંબંધિત છે ?

ભરતનાટ્યમ્
કથકલી
કથ્થક
ઓડિસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

સરસ્વતીચંદ્ર
માનવીની ભવાઈ
ગુજરાતનો નાથ
મળેલા જીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બદ્રીનાથ કયાં આવેલ છે ?

કુમાઉ હિમાલય
ટ્રાંસ હિમાલય
મધ્ય હિમાલય
હિમાદ્રિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

17
15
16
18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP