Talati Practice MCQ Part - 3
સંધિ છોડો :– અભ્યર્થના

અભી + અર્યના
અભ્યર + અર્યના
અભિ + અર્થના
અભ્ય + અર્થના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મુસ્લિમ લીગનું વિધિસરનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં ભરાયું હતું ?

અમૃતસર
લાહોર
દિલ્હી
લંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

સુરેશ દલાલ
નરસિંહરાવ દિવેટિયા
મણીશંકર રત્નજી ભટ્ટ
ર.વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આજ મારાં નયણા સફળ થયા........’ કયા કવિની કાવ્ય પંક્તિ છે ?

નરસિંહ મહેતા
અખો
મીરાંબાઈ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
હુણોના આક્રમણનો સૌપ્રથમ સામનો કોને કરવો પડેલ હતો ?

ચંદ્રગુપ્ત બીજો
સ્કંદગુપ્ત
કુમારગુપ્ત
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જ્યોતિપુંજ – પુસ્તકના લેખક કોણ છે?

સોમભાઈ મોદી
નરેન્દ્ર મોદી
ચિનુ મોદી
મનહર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP