Talati Practice MCQ Part - 3
‘કલ્લોલિની' કોનો કાવ્યસંગ્રહ છે ?

કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
કાકા કાલેલકર
બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાના વિવાદ માટે કઈ અદાલતમાં અરજી કરી શકાય ?

લોક અદાલત
વડી અદાલત
દીવાની
ફોજદારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
1853 માં ભારતમાં સર્વપ્રથમ રેલ્વે લાઈનની શરૂઆત ક્યા બે સ્ટેશન વચ્ચે થયેલ ?

મુંબઈ - પુણે
દિલ્લી - અમદાવાદ
મુંબઈ - થાને
દિલ્લી - મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
દેહાંતદંડની સજા માફ કરવાની દયાની અરજી કોને કરવાની હોય છે ?

રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ખરેખર આપણે આ કામ જાતે કરવું જોઈએ’ આ વાક્યમાં 'ખરેખર' કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે ?

સમયવાચક
નકારવાચક
નિશ્ચયવાચક
રીતિવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP