Talati Practice MCQ Part - 3
‘વિશ્વ ગ્રાહક અધિકાર દિન’ કયારે ઉજવવામાં આવે છે ?

6 જુન
6 જાન્યુઆરી
15 માર્ચ
10 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એલિફન્ટાની ગુફાને સ્થાનિક લોકો શું કહે છે ?

ધારાપુરી
મોન્ટપેરીર
પાડવલેની ગુફા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રંગતરંગ ભાગ 1 થી 6ના લેખક કોણ ?

જ્યોતીન્દ્ર વ્યાસ
જ્યોતીન્દ્ર દવે
સતીષ વ્યાસ
સતીષ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

ભાવસિંહજી - ।
ભાવસિંહજી - ।।
કૃષ્ણકુમારસિંહજી
તખતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP