Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા શાસકે પારસીઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો ?

સિંકદર
વનરાજ
સિદ્ધરાજ જયસિંહ
જાદી રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં પ્રથમ ખનીજ તેલનો કૂવો કયાંથી મળી આવ્યો ?

અંકલેશ્વર
પોપણી
ભરૂચ
લુણેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ?

મરીઝ
અમૃત ‘ઘાયલ’
બરકત વિરાણી
આદિલ ‘મસ્યુરી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સાપે છછુંદર ગળવું – અર્થ આપો.

મોટા માણસ દ્વારા ક્ષુલ્લક કાર્ય
ઉકેલ ન ઝડે તેવી મૂંઝવણ ભરી સ્થિતિમાં મુકવું
શિકાર કર્યા બાદ અસંતોષ થવો
અડધું કામ થયા પછી પસ્તાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘લોહીની સગાઈ’ વાર્તા ક્યા લેખકની છે ?

સુંદરમ
પન્નાલાલ પટેલ
કલાપી
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP