Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયા શાસકે પારસીઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો ? સિંકદર જાદી રાણા સિદ્ધરાજ જયસિંહ વનરાજ સિંકદર જાદી રાણા સિદ્ધરાજ જયસિંહ વનરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘એકડા વગરના મીંડા’ કોની કૃતિ છે ? ધીરો ભગત રઘુવીર ચૌધરી દિનકર જોષી વિનોદ ભટ્ટ ધીરો ભગત રઘુવીર ચૌધરી દિનકર જોષી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘કુંસુમાકર’ કયા કવિનું તખ્ખલુસ છે ? ધનવંત ઓઝા શંભુપ્રસાદ જોષીપુરા ચંદ્રવદન મહેતા પ્રિયકાન્ત પરીખ ધનવંત ઓઝા શંભુપ્રસાદ જોષીપુરા ચંદ્રવદન મહેતા પ્રિયકાન્ત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 અલંકાર ઓળખાવો :- જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત સજીવારોપણ રૂપક ઉપમા અપહ્યુતિ સજીવારોપણ રૂપક ઉપમા અપહ્યુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો રાજેન્દ્ર શુક્લ હર્ષ બ્રહ્મભટ્ટ નરેન્દ્ર મોદી વિનોદ જોશી રાજેન્દ્ર શુક્લ હર્ષ બ્રહ્મભટ્ટ નરેન્દ્ર મોદી વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક બસ 60 km/hr ઝડપે યાત્રા 8 કલાકમાં પૂરી કરે છે. જો બસની ઝડપ કલાકના 20 km વધા૨વામાં આવે તો યાત્રા પૂરી કરવામાં કેટલો સમય લાગે ? 6 કલાક 8 કલાક 9 કલાક 4 કલાક 6 કલાક 8 કલાક 9 કલાક 4 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP