Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા શાસકે પારસીઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો ?

જાદી રાણા
સિદ્ધરાજ જયસિંહ
વનરાજ
સિંકદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'રાજિયા' કયા કવિની કૃતિ છે ?

શામળ ભટ્ટ
બાપુ સાહેબ ગાયકવાડ
પ્રિતમ
ભોજા ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
એક સંખ્યાના 8 ગણામાંથી 5 બાદ કરતા મળતા પરિણામએ સંખ્યાના 5 ગણા કરતાં 7 વધારે તો તે સંખ્યા કઈ હશે ?

Talati Practice MCQ Part - 3
રેખાંકીત શબ્દનો કૃદંત ઓળખાવોઃ– રેખા ભાવિકને ખવડાવીને ખાય છે.

ભવિષ્ય કૃદંત
સંબંધક ભૂતકૃદંત
વર્તમાન કૃદંત
સામાન્ય કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંયોજક લખો : “શિક્ષકે જોયું કે વર્ગમાં વિદ્યાર્થીઓ શાંત બેઠા છે”

શાંત
વિદ્યાર્થીઓ
જોયું
કે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર કવિ તરીકે કોણ ઓળખાય છે ?

અખો
પ્રેમાનંદ
દયારામ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP