Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા શાસકે પારસીઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો ?

જાદી રાણા
સિદ્ધરાજ જયસિંહ
સિંકદર
વનરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

કૃષ્ણકુમારસિંહજી
ભાવસિંહજી - ।।
તખતસિંહજી
ભાવસિંહજી - ।

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભૂંગાઓની સમૂહને જે કચ્છના લોકોનું રહેઠાણ હોય છે તેને કયા નામે ઓળખાય છે ?

નેહ
આલય
ગઢ
વાંઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ઝીણાભાઈ દેસાઈનું તખલ્લુસ કયું છે ?

સુન્દરમ
સ્નેહરશ્મિ
દર્શક
સત્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે ?

તાપી
મહેસાણા
આણંદ
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP