Talati Practice MCQ Part - 3 ‘બાલકૃષ્ણ દોશી’ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? ચિત્રકલા સ્થાપત્યકલા નાટ્યકલા સંગીતકલા ચિત્રકલા સ્થાપત્યકલા નાટ્યકલા સંગીતકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચામુંડરાજે શુકલતીર્થમાં સમાધિ લીધેલ હતી. જે શુકલતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ? નર્મદા ભરૂચ સુરત તાપી નર્મદા ભરૂચ સુરત તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 વર્ગમાં કેટલા પ્રકારના એલાઈમેન્ટ છે ? 3 5 4 6 3 5 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે ? રૂદ્રપ્રયાગ દેવપ્રયાગ ઋષિકેશ કર્ણપ્રયાગ રૂદ્રપ્રયાગ દેવપ્રયાગ ઋષિકેશ કર્ણપ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે ? સરસ્વતી કાવેરી સતલુજ ગોદાવરી સરસ્વતી કાવેરી સતલુજ ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ભાગાકાર કેટલો થાય ? 1/π 2πr² π 2πr 1/π 2πr² π 2πr ANSWER DOWNLOAD GUJARATI MCQ APP