Talati Practice MCQ Part - 3
‘બાલકૃષ્ણ દોશી’ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

ચિત્રકલા
સ્થાપત્યકલા
નાટ્યકલા
સંગીતકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચામુંડરાજે શુકલતીર્થમાં સમાધિ લીધેલ હતી. જે શુકલતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ?

નર્મદા
ભરૂચ
સુરત
તાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે ?

રૂદ્રપ્રયાગ
દેવપ્રયાગ
ઋષિકેશ
કર્ણપ્રયાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે ?

સરસ્વતી
કાવેરી
સતલુજ
ગોદાવરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP