Talati Practice MCQ Part - 3
‘બાલકૃષ્ણ દોશી’ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

ચિત્રકલા
નાટ્યકલા
સ્થાપત્યકલા
સંગીતકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

ર.વ. દેસાઈ
મણીશંકર રત્નજી ભટ્ટ
નરસિંહરાવ દિવેટિયા
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી હતી ?

ગૌરીશંકર જોષી
લાભશંકર ઠાકર
સુરેશ જોષી
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP