Talati Practice MCQ Part - 3
કયા વડાપ્રધાનના સમયમાં રાજ્યપાલને ગાડીનું પાંચમું પૈડું કહેવામાં આવતું હતું ?

પી.વી. નરસિંહરાવ
જવાહરલાલ નહેરુ
ચૌધરીચરણ સિંહ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
A કોઈ કાર્ય 5 દિવસમાં પુરુ કરી શકે છે તેવા પ્રકારના તેને ત્રણ કામ કરતા કેટલો સમય લાગે છે ?

15 દિવસ
20 દિવસ
14 દિવસ
21 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ?

ઉપમા
ઉત્પ્રેક્ષા
સજીવારોપણ
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કવિ અખાએ કયા મુઘલ રાજાની ટંકશાળામાં ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું ?

હુમાયુ
અકબર
જહાંગીર
બાબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP