Talati Practice MCQ Part - 3 નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ? આપેલ પૈકી એક પણ નહીં બારડોલી ખેડા ચંપારણ આપેલ પૈકી એક પણ નહીં બારડોલી ખેડા ચંપારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વધુમાં વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય. 6 2 4 3 6 2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 400 રૂ.ના બુટ પર 4% ડિસ્કાઉન્ટ આપીને 10% વેરો લગાવીને ગ્રાહકને વહેંચવામાં આવે તો ગ્રાહકને કેટલા રૂપિયા ચુકવવા પડે છે ? 430.4 રૂા. 434.4 રૂા. 422. 4 રૂા. 424.6 રૂા. 430.4 રૂા. 434.4 રૂા. 422. 4 રૂા. 424.6 રૂા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સમુદ્રમાં અને અંતરીક્ષમાં દિશા સૂચવવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ? મેનોમીટર ઓડિયોમીટર સિસ્મોમીટર ગાયરોસ્કોપ મેનોમીટર ઓડિયોમીટર સિસ્મોમીટર ગાયરોસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ? ર.વ. દેસાઈ નરસિંહરાવ દિવેટિયા મણીશંકર રત્નજી ભટ્ટ સુરેશ દલાલ ર.વ. દેસાઈ નરસિંહરાવ દિવેટિયા મણીશંકર રત્નજી ભટ્ટ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે ? રૂદ્રપ્રયાગ કર્ણપ્રયાગ દેવપ્રયાગ ઋષિકેશ રૂદ્રપ્રયાગ કર્ણપ્રયાગ દેવપ્રયાગ ઋષિકેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP