Talati Practice MCQ Part - 3
નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ?

આપેલ પૈકી એક પણ નહીં
બારડોલી
ખેડા
ચંપારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
400 રૂ.ના બુટ પર 4% ડિસ્કાઉન્ટ આપીને 10% વેરો લગાવીને ગ્રાહકને વહેંચવામાં આવે તો ગ્રાહકને કેટલા રૂપિયા ચુકવવા પડે છે ?

430.4 રૂા.
434.4 રૂા.
422. 4 રૂા.
424.6 રૂા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સમુદ્રમાં અને અંતરીક્ષમાં દિશા સૂચવવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ?

મેનોમીટર
ઓડિયોમીટર
સિસ્મોમીટર
ગાયરોસ્કોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

ર.વ. દેસાઈ
નરસિંહરાવ દિવેટિયા
મણીશંકર રત્નજી ભટ્ટ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે ?

રૂદ્રપ્રયાગ
કર્ણપ્રયાગ
દેવપ્રયાગ
ઋષિકેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP