Talati Practice MCQ Part - 3
નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ?

બારડોલી
ચંપારણ
ખેડા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મનુભાઈ પંચોળીની કઈ કૃતિ હિટલરના જીવન પર આધારિત છે ?

પરિત્રાણ
ગૃહરાણ્ય
અઢારસો સત્તાવન
અંતિમ અધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં કઈ જગ્યાએ પાંચ સફાઈ કર્મચારીઓના પગ ધોઈને તેમનો આભાર માન્યો હતો ?

વારાણસી
પ્રયાગરાજ
અયોધ્યા
ગોરખપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી ક્યા યંત્રની શોધ વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ?

એરોપ્લેન
થર્મોમીટર
ટ્રાન્સફોર્મર
કેસ્ક્રોગ્રાફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP