Talati Practice MCQ Part - 3
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ?

અનુચ્છેદ–45
અનુચ્છેદ–40
અનુચ્છેદ–48
અનુચ્છેદ–47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
"કુમાર અને ગૌરી” કોની જાણીતી કૃતિ છે ?

સુંદરમ
કાન્ત
ન્હાનાલાલ
વાસુકિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વિશ્વ ખેલ પત્રકાર દિવસ (WSJD) કયારે ઉજવાય છે ?

5 જુલાઈ
10 જુલાઈ
2 જુલાઈ
7 જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મહેનતનું ફળ મળતા હેમાંગને જીવવામાં રસ પડ્યો. :– વર્તમાન કૃદંત ઓળખાવો.

એક પણ નહીં
મળતા
પડ્યો
જીવવામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યમાં કોને ઉર્દૂ ગઝલકારનું બહુમાન પ્રાપ્ત થયું ?

અમૃત ઘાયલ
શૂન્ય પાલનપુરી
વલી ગુજરાતી
બાલશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP