Talati Practice MCQ Part - 3
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ?

અનુચ્છેદ–48
અનુચ્છેદ–45
અનુચ્છેદ–40
અનુચ્છેદ–47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોણે ફાળે જાય છે ?

નર્મદ
ઉમાશંકર જોશી
મોતીભાઈ અમીન
સુરસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જક્ષણી કોની ટુંકી વાર્તા છે ?

કાકા કાલેલકર
ગૌરીશંકર જોશી
ત્રિભુવનદાસ લુહાર
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતના વકીલો દ્વારા ‘ગુજરાત સભા’ની સ્થાપના કોણે કરી ?

ઈ.સ. 1902
ઈ.સ. 1896
ઈ.સ. 1884
ઈ.સ. 1908

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP