Talati Practice MCQ Part - 3 ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ? અનુચ્છેદ–45 અનુચ્છેદ–47 અનુચ્છેદ–40 અનુચ્છેદ–48 અનુચ્છેદ–45 અનુચ્છેદ–47 અનુચ્છેદ–40 અનુચ્છેદ–48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. અમૃતા પુર્વરાગ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અમૃતા પુર્વરાગ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 વર્ષ 2018નો તાનસેન પુરસ્કાર કોને એનાયત થયો ? સવિતા મહેતા માનસી મહેતા કિરણ મહેતા મંજુ મહેતા સવિતા મહેતા માનસી મહેતા કિરણ મહેતા મંજુ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક બસ 60 km/hr ઝડપે યાત્રા 8 કલાકમાં પૂરી કરે છે. જો બસની ઝડપ કલાકના 20 km વધા૨વામાં આવે તો યાત્રા પૂરી કરવામાં કેટલો સમય લાગે ? 9 કલાક 4 કલાક 8 કલાક 6 કલાક 9 કલાક 4 કલાક 8 કલાક 6 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ? રોમન મુઘલ ઈન્ડો-આર્યન ચાલુક્ય રોમન મુઘલ ઈન્ડો-આર્યન ચાલુક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કયો શબ્દ દ્વિરુક્ત નથી ? માંડ માંડ શાકબાક ગરમાગરમ ટપટપ માંડ માંડ શાકબાક ગરમાગરમ ટપટપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP