Talati Practice MCQ Part - 3
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ?

અનુચ્છેદ–40
અનુચ્છેદ–47
અનુચ્છેદ–48
અનુચ્છેદ–45

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતના છેલ્લા રાષ્ટ્રપતિ શાસન વખતે મુખ્યમંત્રી કોણ હતા ?

ચિમનભાઈ પટેલ
ઘનશ્યામ ઓઝા
સુરેશભાઈ મહેતા
બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ પંક્તિ ક્યા છંદમાં છે ?

સ્ત્રગ્ધરા
ચોપાઈ
અનુષ્ટુપ
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
20 વિદ્યાર્થીઓ નું સરેરાશ વજન 4g છે. તો તેમાં 2gનો વધારો થાય છે તો તે ઉમેરેલા 1 વિદ્યાર્થીનું વજન શોધો.

90
50
91
92

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP