Talati Practice MCQ Part - 3
કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ?

રાજગોપાલાચારી
ડો. બી. આર. આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
Change into Positive Degree :- "Brahmputra is one of the biggest river in Asia."

No other river in Asia is so big as Brahmputra.
Brahmputra is bigger than any other river in Asia.
very Few rivers in Asia are so big as Brahmputra.
Brahmputra is not so big as any other river in Asia.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 3 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતાં શું પરીણામ આવે ?

999
899
989
889

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
હુણોના આક્રમણનો સૌપ્રથમ સામનો કોને કરવો પડેલ હતો ?

સ્કંદગુપ્ત
આપેલ પૈકી એક પણ નહીં
ચંદ્રગુપ્ત બીજો
કુમારગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP