Talati Practice MCQ Part - 3
કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ?

જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
રાજગોપાલાચારી
ડો. બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
"કુમાર અને ગૌરી” કોની જાણીતી કૃતિ છે ?

કાન્ત
ન્હાનાલાલ
સુંદરમ
વાસુકિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ?

કર્ણાટક
રાજસ્થાન
આસામ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP