Talati Practice MCQ Part - 3
કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ?

ડો. બી. આર. આંબેડકર
રાજગોપાલાચારી
જવાહરલાલ નહેરુ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંયોજક લખો : ડોક્ટરની ના છતાં તેણે પાંચ ગુલાબજાંબુ ખાધા.

પાંચ
છતાં
ના
ગુલાબજાંબુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્પષ્ટ’ નો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.

સંક્ષિપ્ત
સંદિગ્ધ
વિસ્તૃત
જૂઠુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP