Talati Practice MCQ Part - 3
‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ?

ઉમાશંકર જોશી
સુન્દરમ
સ્નેહરશ્મિ
ઉશનસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ડિમલાઈટ’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

મધુસુદન ઠાકર
રાજેન્દ્ર શુકલ
રઘુવીર ચૌધરી
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું’ – છંદ ઓળખાવો.

વસંતતિલકા
હરિગીત
મંદાક્રાન્તા
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP