Talati Practice MCQ Part - 3 ગુજરાતી સાહિત્યના સૌથી મોટા વેદાંત કવિ કોણ ઓળખાય છે ? અસાઈત ઠાકર નરસિંહ મહેતા નર્મદ અખો અસાઈત ઠાકર નરસિંહ મહેતા નર્મદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જો દૂધ અને પાણીમાં 20 લિટર મિશ્રણમાં 2% પાણી હોય તો એ મિશ્રણમાં કેટલું દૂધ મેળવવાથી બનેલા નવા મિશ્રણમાં માત્ર 1% પાણી હોય ? 40 લિટર 20 લિટર 19.6 લિટર 60 લિટર 40 લિટર 20 લિટર 19.6 લિટર 60 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ત્યાં બોલનાર કેટલા હતાં – કૃદંતનો પ્રકાર જણાવો. ભૂતકૃદંત વર્તમાન કૃદંત આપેલ પૈકી એક પણ નહીં ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાન કૃદંત આપેલ પૈકી એક પણ નહીં ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારતના પ્રથમ નેશનલ વોર મેમોરિયલની ડિઝાઈનના મુખ્ય આર્કિટેક્ટનું નામ શું છે ? ચંદ્રેશ મહેતા યોગેશ ચંદ્રહસન મહેશ મકવાણા કમલ દુરાની ચંદ્રેશ મહેતા યોગેશ ચંદ્રહસન મહેશ મકવાણા કમલ દુરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભરતનાટ્યમ કયા રાજ્યનું લોક નૃત્ય છે ? કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરલ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 The PM insisted ___ discipline. on it after in on it after in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP