Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યના સૌથી મોટા વેદાંત કવિ કોણ ઓળખાય છે ?

અસાઈત ઠાકર
નરસિંહ મહેતા
નર્મદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો દૂધ અને પાણીમાં 20 લિટર મિશ્રણમાં 2% પાણી હોય તો એ મિશ્રણમાં કેટલું દૂધ મેળવવાથી બનેલા નવા મિશ્રણમાં માત્ર 1% પાણી હોય ?

40 લિટર
20 લિટર
19.6 લિટર
60 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ત્યાં બોલનાર કેટલા હતાં – કૃદંતનો પ્રકાર જણાવો.

ભૂતકૃદંત
વર્તમાન કૃદંત
આપેલ પૈકી એક પણ નહીં
ભવિષ્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતના પ્રથમ નેશનલ વોર મેમોરિયલની ડિઝાઈનના મુખ્ય આર્કિટેક્ટનું નામ શું છે ?

ચંદ્રેશ મહેતા
યોગેશ ચંદ્રહસન
મહેશ મકવાણા
કમલ દુરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભરતનાટ્યમ કયા રાજ્યનું લોક નૃત્ય છે ?

કર્ણાટક
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
કેરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP