Talati Practice MCQ Part - 3
'રાજિયા' કયા કવિની કૃતિ છે ?

શામળ ભટ્ટ
ભોજા ભગત
બાપુ સાહેબ ગાયકવાડ
પ્રિતમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો દૂધ અને પાણીમાં 20 લિટર મિશ્રણમાં 2% પાણી હોય તો એ મિશ્રણમાં કેટલું દૂધ મેળવવાથી બનેલા નવા મિશ્રણમાં માત્ર 1% પાણી હોય ?

19.6 લિટર
20 લિટર
60 લિટર
40 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો

વિનોદ જોશી
હર્ષ બ્રહ્મભટ્ટ
રાજેન્દ્ર શુક્લ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP