Talati Practice MCQ Part - 3
મનુભાઈ પંચોળીની કઈ કૃતિ હિટલરના જીવન પર આધારિત છે ?

અઢારસો સત્તાવન
ગૃહરાણ્ય
અંતિમ અધ્યાય
પરિત્રાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

નરસિંહરાવ દિવેટિયા
સુરેશ દલાલ
ર.વ. દેસાઈ
મણીશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રોહનભાઈને બેંકમાં રૂા.17,000 નું એક વર્ષનું સાદું વ્યાજ 1190 રૂ. મળે છે તો તેમને કેટલા વ્યાજદરે રકમ મળી ?

7%
6%
9%
5.5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્વર્ગ નીચે મનુષ્ય’ અનુવાદ કોનું છે ?

ચીનુ મોદી
ચંદ્રકાંત બક્ષી
ભોળાભાઈ પટેલ
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કયા પ્લોટરમાં ચોક્કસ માપનું જ પેપર વાપરવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ફેલેટબેટ
ડ્રમ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP