Talati Practice MCQ Part - 3
'જીવમાં જીવ આવવો' એટલે શું ?

શાંતિ થવી.
મરેલું સજીવન થવું
આશ્ચર્યનો અનુભવ થવો.
ઉત્સાહમાં વધારો થવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચામુંડરાજે શુકલતીર્થમાં સમાધિ લીધેલ હતી. જે શુકલતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ?

તાપી
સુરત
નર્મદા
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કારાકોરમ પર્વતશ્રેણીનું જૂનુ નામ શું હતું ?

રાકાપોરત
કૃષ્ણાગીરી
K - 2 શ્રેણી
સાગરમાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અલકનંદા અને ભાગીરથી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે ?

ઋષિકેશ
કર્ણપ્રયાગ
રૂદ્રપ્રયાગ
દેવપ્રયાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP