Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયો રોગ બેક્ટેરીયાથી થતો નથી ?

ધનુર
ન્યુમોનિયા
પ્લેગ
ગાલપચોડીયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં ‘ગરીબ કલ્યાણ મેળા’નો પ્રારંભ કયારે થયો હતો ?

ઈ.સ. 2011
ઈ.સ. 2005
ઈ.સ. 2003
ઈ.સ. 2009

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર નર્મદાશંકર જોષી
ઉમાશંકર જેઠાલાલ જોશી
ઉમાશંકર આત્મારામ જોશી
ઉમાશંકર ભવાની જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

રમેશ પારેખ
પન્નાલાલ પટેલ
લાભશંકર ઠાકર
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP