Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયો રોગ બેક્ટેરીયાથી થતો નથી ?

પ્લેગ
ન્યુમોનિયા
ગાલપચોડીયું
ધનુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આધુનિક કવિતાના જ્યોતિધર એટલે

બ.ક.ઠાકોર
ન્હાનાલાલ
ક.મા.મુનશી
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જૈનો યાત્રાએ જવા ઉત્તર તરફ નીકળ્યા પછી જમણે વળ્યા ત્યાર બાદ આગળ ચાલીને ફરી જમણે વળ્યા અને પછી થોડું આગળ ચાલીને ઊંધી દિશામાં ચાલવા લાગ્યા – કઈ દિશા તરફ ?

દક્ષિણ
ઉત્તર
પશ્ચિમ
માહિતી અધુરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જય સોમનાથ, જય દ્વારકેશ.......' પ્રસિદ્ધ કાવ્યપંક્તિની રચના કયા ગુજરાતી સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે ?

રમેશ ગુપ્તા
સુરેશ દલાલ
કવિ નર્મદ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ભવાઈ’માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ?

સમાજદર્પણ
ભકિતરસ
ઉપદેશ
કટાક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP