Talati Practice MCQ Part - 3
ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર એટલે ___

નરસિંહ મહેતા
પ્રેમાનંદ
ઉમાશંકર જોશી
નરસિંહરાવ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું ?

કુતુબુદ્દીન મોહમ્મદ શાહ
મેહમૂદ બેગડા
દાઉદખાન
અહમદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંયોજક લખો : ડોક્ટરની ના છતાં તેણે પાંચ ગુલાબજાંબુ ખાધા.

ના
પાંચ
ગુલાબજાંબુ
છતાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP