Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કઈ કૃતિ કવિ કાન્તની નથી ? હૃદયત્રિપુટી કાશ્મીરનો પ્રવાસ બિલ્વમંગળ સારસાકુન્તત હૃદયત્રિપુટી કાશ્મીરનો પ્રવાસ બિલ્વમંગળ સારસાકુન્તત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 બે પાઈપ A અને B એક ટાંકીને અનુક્રમે 10 મિનિટ અને 15 મિનિટમાં પાણી ભરી શકીએ, જો બંને પાઈપ સાથે ખોલવામાં આવે અને 4 મિનિટ પછી પાઈપ B બંધ કરી દેવામાં આવે તો કેટલા સમયમાં ટાંકી ભરાઈ જાય ? 8 મિનિટ 6 મિનિટ 1/3 મિનિટ 6/3 મિનિટ 8 મિનિટ 6 મિનિટ 1/3 મિનિટ 6/3 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ? અનુચ્છેદ–45 અનુચ્છેદ–47 અનુચ્છેદ–48 અનુચ્છેદ–40 અનુચ્છેદ–45 અનુચ્છેદ–47 અનુચ્છેદ–48 અનુચ્છેદ–40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સમાસ ઓળખાવો :– મહાબાહુ કર્મધારય મધ્યમપદલોપી દ્વંદ્વ એક પણ નહીં કર્મધારય મધ્યમપદલોપી દ્વંદ્વ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયા શાસકે પારસીઓને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો ? સિદ્ધરાજ જયસિંહ જાદી રાણા વનરાજ સિંકદર સિદ્ધરાજ જયસિંહ જાદી રાણા વનરાજ સિંકદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતમાં ‘ગરીબ કલ્યાણ મેળા’નો પ્રારંભ કયારે થયો હતો ? ઈ.સ. 2005 ઈ.સ. 2003 ઈ.સ. 2009 ઈ.સ. 2011 ઈ.સ. 2005 ઈ.સ. 2003 ઈ.સ. 2009 ઈ.સ. 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP