Talati Practice MCQ Part - 3 ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ? અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ટેંકનો ૩/4 ભાગ પાણીથી ભરેલો છે તેમાં 5 લિટર ઉમેરતા, ટેંક 4/5 ભરાઈ જાય છે. ટેંકની ક્ષમતા કેટલી છે ? 80 લિટર 100 લિટર 75 લિટર 120 લિટર 80 લિટર 100 લિટર 75 લિટર 120 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રોહનભાઈને બેંકમાં રૂા.17,000 નું એક વર્ષનું સાદું વ્યાજ 1190 રૂ. મળે છે તો તેમને કેટલા વ્યાજદરે રકમ મળી ? 6% 5.5% 9% 7% 6% 5.5% 9% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘લોકપાલ’ શબ્દ સૌપ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? એલ. એમ. સંઘવી નાથપાઈ ગજેન્દ્ર ગડકર હરિલાલ જે. કનિયા એલ. એમ. સંઘવી નાથપાઈ ગજેન્દ્ર ગડકર હરિલાલ જે. કનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પલ્લવવંશના શક્તિશાળી અને મહાન રાજા કોણ હતા ? નરસિંહ વર્મન યશો વર્મા રાય પિથોરા અજય વર્મા નરસિંહ વર્મન યશો વર્મા રાય પિથોરા અજય વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક વ્યક્તિ એક સાઈકલને અમુક કિંમતે વહેંચે તો તેને 5% ખોટ જાય છે. જો તેણે આ સાઈકલ 450 વધુ કિંમતે વહેંચી હોય તો 10% નફો થાય છે. તો સાઈકલની મૂળ કિંમત શોધો. 4200 3000 4500 3750 4200 3000 4500 3750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP