Talati Practice MCQ Part - 3
ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

કેશુભાઈ પટેલ
છબીલદાસ મહેતા
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્ત્રોતસ્વિની’,‘નિર્ઝરિણી’ અને ‘શૈવલિની' આ રચનાનો સાહિત્ય પ્રકાર જણાવો.

કાવ્ય
નાટ્ય
નવલકથા
ટૂંકી વાર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આગગાડી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

જયંતિ દલાલ
રસિકલાલ પરીખ
ચંદ્રવદન મહેતા
ગુણવંત આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો

રાજેન્દ્ર શુક્લ
નરેન્દ્ર મોદી
હર્ષ બ્રહ્મભટ્ટ
વિનોદ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મારાથી પત્ર લખાય છે’ કર્તરી વાક્ય બનાવો.

મારા વડે પત્ર લખાય છે
મને પત્ર લખ્યો
મેં પત્ર લખાવ્યો
હું પત્ર લખું છું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP