Talati Practice MCQ Part - 3
ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
કેશુભાઈ પટેલ
છબીલદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અલંકાર ઓળખાવો :- જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત

ઉપમા
સજીવારોપણ
અપહ્યુતિ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એટલે ?

મેટલર્જી
જીઓગ્રાફી
જીઓલોજી
ટોપોગ્રાફી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘બંદીઘર’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

મનુભાઈ પંચોળી
રાવજી પટેલ
કાકા કાલેલકર
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ઈંગ્લેન્ડ જનાર સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા ?

ક.મા. મુનશી
મહિતપરામ નીલકંઠ
ભોળાભાઈ દેસાઈ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘ગુર્જર ભાષા’ શબ્દ પ્રયોગ કરનાર સૌપ્રથમ કવિ કોણ હતા ?

પ્રેમાનંદ
ભાલણ
શામળ ભટ્ટ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP