Talati Practice MCQ Part - 3
મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્માદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થાન હતું ?

કચ્છ
ચાંપાનેર
અમદાવાદ
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર કવિ તરીકે કોણ ઓળખાય છે ?

અખો
દયારામ
પ્રેમાનંદ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આસવ’ કોની કૃતિ છે ?

હરીન્દ્ર દવે
જ્યોતીન્દ્ર દવે
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'અખોવન' કૃતિ કોની છે ?

રમણભાઈ નીલકંઠ
કાકાસાહેબ કાલેલકર
ગુણવંતરાય આચાર્ય
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
252 એ કઈ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર છે.

2 × 2 × 2 × 4 × 7
2 × 2 × 3 × 3 ×7
3 × 3 × 3 × 3 × 7
2 × 3 × 3 × 3 × 7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘નવા કપડા પહેરી તે રૂઆબભેર ચાલ્યો’ વાક્યમાં ‘રુઆબભેર’ શું છે?

સંયોજન
વિશેષણ
ક્રિયાવિશેષણ
કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP