ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય પુનર્ગઠન આયોગ અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો ? ઈ.સ.1958 ઈ.સ.1955 ઈ.સ.1956 ઈ.સ.1957 ઈ.સ.1958 ઈ.સ.1955 ઈ.સ.1956 ઈ.સ.1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સી.એ.જી. (Comptroller and Auditor General) નો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ? 5 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 6 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 6 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉમર સુધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 6 વર્ષ અથવા વધુમાં વધુ 62 વર્ષની ઉંમર સુધી 6 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સધી 5 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષની ઉમર સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? 338 332 334 330 338 332 334 330 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ? 71મો સુધારો 74મો સુધારો 73મો સુધારો 72મો સુધારો 71મો સુધારો 74મો સુધારો 73મો સુધારો 72મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1959માં પંચાયતીરાજની સ્થાપના કયા પ્રથમ રાજ્યમાં થઈ ? ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય જોગવાઇઓના પાલન ન થવા બદલ કોઇ રાજ્યમાં કયા અનુચ્છેદ નીચે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે ? 377 498 418-A 356 377 498 418-A 356 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP