ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય પુનર્ગઠન આયોગ અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો ? ઈ.સ.1955 ઈ.સ.1958 ઈ.સ.1957 ઈ.સ.1956 ઈ.સ.1955 ઈ.સ.1958 ઈ.સ.1957 ઈ.સ.1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઇ પણ રાજ્યના રાજ્યપાલ બનવા માટેની લઘુતમ ઉંમર મર્યાદા કેટલી છે ? 35 25 30 45 35 25 30 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ "વાર્ષિક નાણાકીય પત્રક" રાજ્યમાં વિધાનમંડળના ગૃહ અથવા ગૃહો સમક્ષ રજૂ કરાવશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -201 અનુચ્છેદ -203 અનુચ્છેદ -200 અનુચ્છેદ -202 અનુચ્છેદ -201 અનુચ્છેદ -203 અનુચ્છેદ -200 અનુચ્છેદ -202 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, 2015 મુજબ કેટલી ઉંમરના વ્યક્તિને બાળક ગણવામાં આવ્યું છે ? 16 વર્ષ 14 વર્ષ 12 વર્ષ 18 વર્ષની નીચે 16 વર્ષ 14 વર્ષ 12 વર્ષ 18 વર્ષની નીચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 24-01-1949 14-03-1949 22-03-1949 26-11-1949 24-01-1949 14-03-1949 22-03-1949 26-11-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ? આપેલ તમામ પ્રધાનમંત્રી ગૃહ પ્રધાન સ્પીકર અને ચેરમેન આપેલ તમામ પ્રધાનમંત્રી ગૃહ પ્રધાન સ્પીકર અને ચેરમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP