Talati Practice MCQ Part - 3
ગુજરાતના ક્યાં મુખ્યમંત્રીના શાસનકાળમાં ‘નવનિર્માણ’ અંદોલન થયું હતું ?

ચીમનભાઈ પટેલ
આનંદી બહેન પટેલ
કેશુભાઈ પટેલ
છબીલદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
શકુંતલાની વિદાયટાણે આશ્રમના | પણ વિલાપ કરવા લાગ્યો – આ પંક્તિમાં કયો અલંકાર છે ?

દ્રષ્ટાંત
સજીવારોપણ
ઉપમા
સ્વભાવોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP