Talati Practice MCQ Part - 3 નીચેના જિલ્લાઓને જંગલવિસ્તારના વિતરણ સંદર્ભમાં ઘટતા જતા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો. જૂનાગઢ, ડાંગ, નર્મદા, કચ્છ નર્મદા, ડાંગ, કચ્છ, જૂનાગઢ ડાંગ, નર્મદા, જૂનાગઢ, કચ્છ કચ્છ, જૂનાગઢ, નર્મદા, ડાંગ જૂનાગઢ, ડાંગ, નર્મદા, કચ્છ નર્મદા, ડાંગ, કચ્છ, જૂનાગઢ ડાંગ, નર્મદા, જૂનાગઢ, કચ્છ કચ્છ, જૂનાગઢ, નર્મદા, ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જો કોઈ એક રકમ પર 10% વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષમાં થતા ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચે 2.80 નો તફાવત પડતો હોય તો તે રકમ ___ હશે 9600 10000 9680 8000 9600 10000 9680 8000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શંખેશ્વર કયા ધર્મનું તીર્થ સ્થાન છે ? બૌદ્ધ પારસી જૈન શીખ બૌદ્ધ પારસી જૈન શીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શરીરના કયા અંગની બીમારી માટે એન્જીયોગ્રાફી કરવામાં આવે છે ? હદય લીવર મગજ ફેફસા હદય લીવર મગજ ફેફસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘આગગાડી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? રસિકલાલ પરીખ ગુણવંત આચાર્ય જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા રસિકલાલ પરીખ ગુણવંત આચાર્ય જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ? અનુચ્છેદ–40 અનુચ્છેદ–47 અનુચ્છેદ–48 અનુચ્છેદ–45 અનુચ્છેદ–40 અનુચ્છેદ–47 અનુચ્છેદ–48 અનુચ્છેદ–45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP