Talati Practice MCQ Part - 3
ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે ?

હૈદરાબાદ
અલાહાબાદ
કરાંચી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા રાજાના પત્ની દ્વારા રાણકીવાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું ?

ભીમદેવ પ્રથમ
સિધ્ધરાજ
મૂળરાજ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મહેનતનું ફળ મળતા હેમાંગને જીવવામાં રસ પડ્યો. :– વર્તમાન કૃદંત ઓળખાવો.

મળતા
એક પણ નહીં
પડ્યો
જીવવામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જીવમાં જીવ આવવો' એટલે શું ?

શાંતિ થવી.
મરેલું સજીવન થવું
ઉત્સાહમાં વધારો થવો.
આશ્ચર્યનો અનુભવ થવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP