Talati Practice MCQ Part - 3
ત્યાં બોલનાર કેટલા હતાં – કૃદંતનો પ્રકાર જણાવો.

ભવિષ્યકૃદંત
આપેલ પૈકી એક પણ નહીં
વર્તમાન કૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે ?

અલાહાબાદ
આપેલ પૈકી એક પણ નહીં
હૈદરાબાદ
કરાંચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ?

ન્હાનાલાલ
ભોળાભાઈ પટેલ
રાજેન્દ્ર શુકલા
દિગીશ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આજ મારાં નયણા સફળ થયા........’ કયા કવિની કાવ્ય પંક્તિ છે ?

દયારામ
નરસિંહ મહેતા
મીરાંબાઈ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને ક્યા તમામ જિલ્લાની હદ સ્પર્શે છે ?

સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ
બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર
મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર
દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ?

ઉપમા
સજીવારોપણ
અનન્વય
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP