Talati Practice MCQ Part - 3 ત્યાં બોલનાર કેટલા હતાં – કૃદંતનો પ્રકાર જણાવો. ભવિષ્યકૃદંત આપેલ પૈકી એક પણ નહીં વર્તમાન કૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત આપેલ પૈકી એક પણ નહીં વર્તમાન કૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચંદ્રશેખર આઝાદ જે આલ્ફ્રેડ પાર્કમાં શહીદ થયા હતા, તે આલ્ફ્રેડ પાર્ક કયા શહેરમાં આવેલો છે ? અલાહાબાદ આપેલ પૈકી એક પણ નહીં હૈદરાબાદ કરાંચી અલાહાબાદ આપેલ પૈકી એક પણ નહીં હૈદરાબાદ કરાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ? ન્હાનાલાલ ભોળાભાઈ પટેલ રાજેન્દ્ર શુકલા દિગીશ મહેતા ન્હાનાલાલ ભોળાભાઈ પટેલ રાજેન્દ્ર શુકલા દિગીશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘આજ મારાં નયણા સફળ થયા........’ કયા કવિની કાવ્ય પંક્તિ છે ? દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને ક્યા તમામ જિલ્લાની હદ સ્પર્શે છે ? સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉપમા સજીવારોપણ અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ અનન્વય ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP