ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ દ્વારા નાગરિકતાના અધિકારનો કાયદા દ્વારા વિનિયમન કરવાનું વર્ણન કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ-8
અનુચ્છેદ-10
અનુચ્છેદ-9
અનુચ્છેદ-11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ?

71મો સુધારો
72મો સુધારો
74મો સુધારો
73મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ?

ભારતના વડાપ્રધાન
ભારતનું ચૂંટણી પંચ
ભારતના રાષ્ટ્રપતિ
ભારતની સર્વોચ્ચ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ?

અનુચ્છેદ - 172
અનુચ્છેદ - 174
અનુચ્છેદ - 173
અનુચ્છેદ - 200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનાં કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?

અનુચ્છેદ -31
અનુચ્છેદ -30
અનુચ્છેદ -33
અનુચ્છેદ -32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP