ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ?

કામદારો માટે નિર્વાહ વેતન
ગ્રામ પંચાયતની રચના
ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી
ખેતી અને પશુપાલનની વ્યવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

15 ઓગસ્ટ, 1949
26 જાન્યુઆરી, 1949
26 જાન્યુઆરી, 1950
26 નવેમ્બર, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP