ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ?

રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
કેન્દ્ર સરકાર
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
હાઇકોર્ટ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુંક કોણ કરે છે ?

માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી
માન. મુખ્યમંત્રીશ્રી
માન. કાયદામંત્રીશ્રી
માન. ગવર્નર શ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

કે.સંથાનલ સમિતિ
તેજબહાદુર સપ્રુ સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ
મંડલ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP