ભારતનું બંધારણ (Constitution Of India) કેટલા વર્ષે સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે ? પાંચ વર્ષ છ વર્ષ સાત વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ છ વર્ષ સાત વર્ષ ચાર વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ? કામદારો માટે નિર્વાહ વેતન ગ્રામ પંચાયતની રચના ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ખેતી અને પશુપાલનની વ્યવસ્થા કામદારો માટે નિર્વાહ વેતન ગ્રામ પંચાયતની રચના ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? મુખ્યપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન મુખ્યપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટ, 1949 26 જાન્યુઆરી, 1949 26 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 15 ઓગસ્ટ, 1949 26 જાન્યુઆરી, 1949 26 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ચૂંટણી કમિશનરોની સેવાની શરતો અને હોદ્દાની મુદત, રાષ્ટ્રપતિ નિયમથી નક્કી કરશે'- આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 326 325 324 323 326 325 324 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આર્ટિકલ-80 અનુસાર રાજ્યસભામાં સભ્યોની મહતમ સંખ્યા જણાવો. 253 245 250 238 253 245 250 238 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP