Talati Practice MCQ Part - 4 શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ? ગૌરીશંકર જોષી સુન્દરમ્ કાકાસાહેબ કાલેલકર ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી સુન્દરમ્ કાકાસાહેબ કાલેલકર ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 વિદેશમાં વસતા ભારતીય નાગરિકોમાંથી સૌથી વધુ ભારતીય નાગરિકો ક્યા દેશમાં વસવાટ કરે છે ? સાઉદી અરેબિયા યુએઈ અમેરિકા જાપાન સાઉદી અરેબિયા યુએઈ અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ જીતનાર સૌપ્રથમ ગુજરાતી કૃતિ કઈ છે અને તેના લેખક જણાવો. મહાદેવભાઈની ડાયરી – મહાદેવભાઈ બૃહદપિંગળ – રા.વિ. પાઠક શર્વિલક – રસિકલાલ પારેખ ઉપાયન – વિષ્ણુપ્રસાદ ત્રિવેદી મહાદેવભાઈની ડાયરી – મહાદેવભાઈ બૃહદપિંગળ – રા.વિ. પાઠક શર્વિલક – રસિકલાલ પારેખ ઉપાયન – વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચે આપેલ વાક્યનો અલંકાર જણાવો.“સમષ્ટિના સત્યનું હું ય રશ્મિ" ઉપમા શ્લેષ અનન્વય રૂપક ઉપમા શ્લેષ અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ભારત દેશની પ્રથમ નેશનલ રેલવે અને ટ્રાન્સપોર્ટ યુનિવર્સીટીની સ્થાપના માટે કેબિનેટ દ્વારા મંજૂરી ક્યા શહેર માટે આપાયેલ છે ? સુરત ભાવનગર રાજકોટ વડોદરા સુરત ભાવનગર રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે ? દયારામ પ્રેમાનંદ અખો દલપતરામ દયારામ પ્રેમાનંદ અખો દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP