Talati Practice MCQ Part - 4
શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ?

ગૌરીશંકર જોષી
સુન્દરમ્
કાકાસાહેબ કાલેલકર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વિદેશમાં વસતા ભારતીય નાગરિકોમાંથી સૌથી વધુ ભારતીય નાગરિકો ક્યા દેશમાં વસવાટ કરે છે ?

સાઉદી અરેબિયા
યુએઈ
અમેરિકા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ જીતનાર સૌપ્રથમ ગુજરાતી કૃતિ કઈ છે અને તેના લેખક જણાવો.

મહાદેવભાઈની ડાયરી – મહાદેવભાઈ
બૃહદપિંગળ – રા.વિ. પાઠક
શર્વિલક – રસિકલાલ પારેખ
ઉપાયન – વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે આપેલ વાક્યનો અલંકાર જણાવો.
“સમષ્ટિના સત્યનું હું ય રશ્મિ"

ઉપમા
શ્લેષ
અનન્વય
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારત દેશની પ્રથમ નેશનલ રેલવે અને ટ્રાન્સપોર્ટ યુનિવર્સીટીની સ્થાપના માટે કેબિનેટ દ્વારા મંજૂરી ક્યા શહેર માટે આપાયેલ છે ?

સુરત
ભાવનગર
રાજકોટ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે ?

દયારામ
પ્રેમાનંદ
અખો
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP