Talati Practice MCQ Part - 4
શ્રી પન્નાલાલ પટેલને સાહિત્ય જગતનો ચમત્કાર કોણે કહેલા ?

ગૌરીશંકર જોષી
કાકાસાહેબ કાલેલકર
સુન્દરમ્
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"કાકા સાહેબ"ના ઉપનામથી જાણીતા સાહિત્યકરનું જન્મ સ્થળ જણાવો.

સતારા
ધોળકા
ચિતળ
શિયાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયો દિવસ ‘વિશ્વ ક્ષય દિવસ’ તરીકે ઉજવાય છે ?

24 માર્ચ
23 માર્ચ
25 માર્ચ
22 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
વિશ્વેશ્વરૈયા લોખંડ અને સ્ટીલ લિમિટેડ કયાં આવેલ છે ?

ભદ્રાવતી
મૈસુર
બેંગલુરુ
મેંગ્લોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP