Talati Practice MCQ Part - 4
‘મહેરામણના મોતી' કોનું કાવ્ય છે ?

ન્હાનાલાલ
લાભશંકર ઠાકર
સુરેશ જોષી
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ?

એડમિરલ
જનરલ
ચીફ માર્શલ
ફિલ્ડ માર્શલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘જય જય ગરવી ગુજરાત’ના કવિ કોણ છે ?

નર્મદ
ન્હાનાલાલ
દલપતરામ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP