ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી સૌપ્રથમ કયા દેશમાં નાગરિકોના અધિકાર રક્ષણ માટે લોકપાલની રચના કરવામાં આવી ?

સ્વીડન
ફિનલેન્ડ
ડેન્માર્ક
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ?

સર્વોચ્ચ અદાલત
ઉચ્ચ અદાલત
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના જોડકાં જોડો.
અ.
a. સમાનતાનો અધિકાર
b. નિઃશુલ્ક કાનુની સહાય
c. મૌલિક કર્તવ્ય
d. અશકત વર્ગોનું કલ્યાણ
બ.
1. આર્ટીકલ 51(A)
2. આર્ટીકલ 46
3. આર્ટીકલ 14
4. આર્ટીકલ 39 (A)

3, 4, 1, 2
1, 4, 2, 3
3, 4, 2, 1
4, 1, 3, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદવિધિ કોણ કરાવે છે ?

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિશ્રી
સોગંદવિધિ થતી નથી
વડાપ્રધાનશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP