Talati Practice MCQ Part - 4
‘મહેરામણના મોતી' કોનું કાવ્ય છે ?

લાભશંકર ઠાકર
ન્હાનાલાલ
સુરેશ જોષી
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક વ્યક્તિ એક હારમાં ડાબી બાજુથી 7મો અને જમણી બાજુથી 13મો છે તો કુલ કેટલા વ્યક્તિ હારમાં હશે?

17
16
19
18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
છંદ ઓળખાવો :– મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહે ભરી.

મંદાક્રાંતા
હરિણી
પૃથ્વી
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
IMFનું વડું મથક કયા આવેલું છે ?

ન્યૂયોર્ક
વોશિંગ્ટન ડિસી
સીડની
લંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP