Talati Practice MCQ Part - 3
આધુનિક કવિતાના જ્યોતિધર એટલે

બ.ક.ઠાકોર
ન્હાનાલાલ
કલાપી
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર કવિ તરીકે કોણ ઓળખાય છે ?

દયારામ
નર્મદ
પ્રેમાનંદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

ભાવસિંહજી - ।।
ભાવસિંહજી - ।
કૃષ્ણકુમારસિંહજી
તખતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ડિમેટ એકાઉન્ટનો સંબંધ કોની સાથે છે ?

શેર બજાર
બેન્ક
ઈન્સ્યોરન્સ
કૃષિ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP