Talati Practice MCQ Part - 3
આધુનિક કવિતાના જ્યોતિધર એટલે

કલાપી
ક.મા.મુનશી
ન્હાનાલાલ
બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો વ્યાજ દર 6 મહિને ઉમેરાતું હોય તો રૂા. 5000નું 16 ટકાના વ્યાજના દરે 1½ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે ?

1399
1196
1995
1299

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
હુણોના આક્રમણનો સૌપ્રથમ સામનો કોને કરવો પડેલ હતો ?

કુમારગુપ્ત
સ્કંદગુપ્ત
આપેલ પૈકી એક પણ નહીં
ચંદ્રગુપ્ત બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજના ક્યા વર્ષથી શરુ કરવામાં આવી ?

ઈ.સ. 1947
ઈ.સ. 1961
ઈ.સ. 1956
ઈ.સ. 1951

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં ‘ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી’ કયા આવેલી છે ?

અમદાવાદ
ગાંધીનગર
વડોદરા
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ?

ગુલઝારીલાલ નંદા
બલદેવસિંહ
જવાહરલાલ નહેરુ
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP