Talati Practice MCQ Part - 4
‘વનમાળી’ કોનું તખલ્લુસ છે ?

કેશવહર્ષદ ધ્રુવ
ગુણવંત આચાર્ય
જયંતિ દલાલ
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

ખનિજોની કઠિનતા
પદાર્થની તેજસ્વીતા
પ્રવાહી સ્નિગ્ધતા
ખનિજની સ્થિતિસ્થાપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું પ્રાચીન નામ જૂનાગઢનું નથી ?

સોરઠ
રૈવતક
ગિરનાર
આનર્તપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP