Talati Practice MCQ Part - 3
દેહાંતદંડની સજા માફ કરવાની દયાની અરજી કોને કરવાની હોય છે ?

મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘બાલકૃષ્ણ દોશી’ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

નાટ્યકલા
સંગીતકલા
ચિત્રકલા
સ્થાપત્યકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
અવકાશમાં જનાર સૌપ્રથમ માનવી પુરી ગાગરીનને ક્યા અવકાશયાન દ્વારા મોકલવામાં આવ્યા હતા ?

વોસ્ટોક – 1
એપોલો - 1
વેનેરા- 5
વેનેરા - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર કવિ તરીકે કોણ ઓળખાય છે ?

અખો
પ્રેમાનંદ
નર્મદ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP