Talati Practice MCQ Part - 3
રેખાંકિત પદનું સર્વનામ જણાવો :– દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે.

પુરુષવાચક
અનિશ્ચિત
સ્વવાચક
સાપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

ઉમાશંકર જોશી
જી. શંકર કુરૂપ
આશાપૂર્ણાદેવી
વિષ્ણુ ડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘આજ મારાં નયણા સફળ થયા........’ કયા કવિની કાવ્ય પંક્તિ છે ?

અખો
દયારામ
નરસિંહ મહેતા
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'ભારતના દરબાર સેવિંગ બેંક' ની સ્થાપના કોણે કરી ?

કૃષ્ણકુમારસિંહજી
ભાવસિંહજી - ।
ભાવસિંહજી - ।।
તખતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP