Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા રાજાના પત્ની દ્વારા રાણકીવાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું ?

મૂળરાજ
ભીમદેવ પ્રથમ
કર્ણદેવ
સિધ્ધરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રીક્ટર(રીચર) માપક્રમ શું માપે છે ?

સીરભંગ પ્રક્રિયા
ભૂકંપ તીવ્રતા
મેગ્માનું તાપમાન
ભૂકંપ વ્યાપકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘લોહીની સગાઈ’ વાર્તા ક્યા લેખકની છે ?

ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
સુંદરમ
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘નયનને બંધ રાખીને.......' ગઝલકારના રચયિતા કોણ છે ?

હરીન્દ્ર દવે
બરકત વિરાણી
બ. ક. ઠાકોર
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP