Talati Practice MCQ Part - 4
જાત્રાળુ ઉપનામ કયા સાહિત્યકારનું છે ?

જયંતી દલાલ
મકરંદ દવે
કનૈયાલાલ મુનશી
રામનારાયણ વિશ્વનાથ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી ?

લલિત = જન્મશંકર બૂચ
કથક = ગુલાબદાસ બ્રોકર
ઇન્દુ = ગોવિંદ અરજ
ઘાયલ = અમૃતલાલ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રાજ્યપાલની નિમણુક કોણ કરે છે ?

ઉપરાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP