Talati Practice MCQ Part - 4
‘ઈન્કલાબ જિંદાબાદ'નો નારો કોણે આપ્યો ?

અશફાક ઉલ્લાખાન
ભગતસિંહ
વિર સાવરકર
રામપ્રસાદ બિસ્મિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલ છે ?

ગાંધીનગર
અમદાવાદ
જામનગર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી ?

મૂકમ કરોતિ
ઉત્તરા
નિયતિ
જૂજવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP