ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો મૂળ અધિકાર વિદેશી નાગરિકોને પ્રાપ્ત નથી ? જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર કાયદાની સમક્ષ સમાનતા શોષણના વિરુદ્ધ અધિકાર જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર કાયદાની સમક્ષ સમાનતા શોષણના વિરુદ્ધ અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ? 10 15 8 12 10 15 8 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતેની જવાબદારી કોને આપવામાં આવેલી છે ? માન.નાણા મંત્રીશ્રી માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી માન.રાજ્યપાલશ્રી માન.મુખ્ય મંત્રીશ્રી માન.નાણા મંત્રીશ્રી માન.વિધાનસભાનાં અધ્યક્ષશ્રી માન.રાજ્યપાલશ્રી માન.મુખ્ય મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનિક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજીત કરવામાં આવેલ છે ? 85મા 88મા 87મા 89મા 85મા 88મા 87મા 89મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ? લોકસભામાં રાજ્યસભામાં કોઈપણ સદનમાં સંસદની સંયુકત બેઠકમાં લોકસભામાં રાજ્યસભામાં કોઈપણ સદનમાં સંસદની સંયુકત બેઠકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ? કેન્દ્રીય તકેદારી આયોગ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ સંસદની જાહેર હિસાબ સમિતિ એ.પી.જે.અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં કેન્દ્રીય તકેદારી આયોગ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ સંસદની જાહેર હિસાબ સમિતિ એ.પી.જે.અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP