Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું ઉદાહરણ “અંત્યાનુપ્રાસ” અલંકારનું છે ?

જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી
જળનો જવાન જળવતી બને
અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યાં છે
હરીના કુળ તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભવાઈની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

રામદેવ
અસાઈત રાઠોડ
અસાઈત ઠાકર
વિદુષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘અંતર લાવણ્ય' કોની કૃતિ છે ?

સ્નેહરશ્મિ
ઉમાશંકર જોષી
ત્રિભુવનદાસ લુહાર
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP