Talati Practice MCQ Part - 4 ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ? 11મા 9મા 8મા 10મા 11મા 9મા 8મા 10મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી ? નિયતિ જૂજવા ઉત્તરા મૂકમ કરોતિ નિયતિ જૂજવા ઉત્તરા મૂકમ કરોતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 પનઘટ કોનો કાવ્ય સંગ્રહ છે ? ચંદ્રકાન્ત બક્ષી ચિનુ મોદી રાજેન્દ્ર શાહ ઝીણાભાઈ દેસાઈ ચંદ્રકાન્ત બક્ષી ચિનુ મોદી રાજેન્દ્ર શાહ ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ? સેરીકલ્ચર એપિક્ચર હોર્ટીકલ્ચર એગ્રીકલ્ચર સેરીકલ્ચર એપિક્ચર હોર્ટીકલ્ચર એગ્રીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 220 મી. લંબાઈની ટ્રેન 54 કિમી/કલાકની ઝડપથી ચાલી રહી છે. ટ્રેનની વિરુદ્ધ દિશામાંથી આવતો માણસ 7 કિમી/કલાકની ઝડપે આવી રહ્યો છે. તો તેને ટ્રેન કેટલા સમયમાં પસાર કરશે ? 11 sec 13 sec 12 sec 10 sec 11 sec 13 sec 12 sec 10 sec ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ગુજરાતમાં છેલ્લો હિંદુ રાજા કોણ હતો ? કુમારપાળ કર્ણદેવ સોલંકી વિસલદેવ કર્ણદેવ વાઘેલા કુમારપાળ કર્ણદેવ સોલંકી વિસલદેવ કર્ણદેવ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP