Talati Practice MCQ Part - 4
ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ?

11મા
9મા
8મા
10મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી ?

નિયતિ
જૂજવા
ઉત્તરા
મૂકમ કરોતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પનઘટ કોનો કાવ્ય સંગ્રહ છે ?

ચંદ્રકાન્ત બક્ષી
ચિનુ મોદી
રાજેન્દ્ર શાહ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ?

સેરીકલ્ચર
એપિક્ચર
હોર્ટીકલ્ચર
એગ્રીકલ્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
220 મી. લંબાઈની ટ્રેન 54 કિમી/કલાકની ઝડપથી ચાલી રહી છે. ટ્રેનની વિરુદ્ધ દિશામાંથી આવતો માણસ 7 કિમી/કલાકની ઝડપે આવી રહ્યો છે. તો તેને ટ્રેન કેટલા સમયમાં પસાર કરશે ?

11 sec
13 sec
12 sec
10 sec

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં છેલ્લો હિંદુ રાજા કોણ હતો ?

કુમારપાળ
કર્ણદેવ સોલંકી
વિસલદેવ
કર્ણદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP