Talati Practice MCQ Part - 4
ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ?

10મા
8મા
11મા
9મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતના કયા મહાન રાજવીને દતક લેવામાં આવ્યા હતા ?

એક પણ નહીં
પિલાજીરાવ ગાયકવાડ
સયાજીરાવ ગાયકવાડ 3જા
ખંડેરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

રમણીય
અવિસ્મરણીય
સ્મરણીય
સ્પૃહણીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મૈસુરના વાઘ તરીકે કોણ જાણીતું છે ?

એક પણ નહીં
ટીપુ સુલતાન
સુલતાન શરીફ
નવાઝ શરીફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

ઝવેરચંદ મેઘાણી
ઝીણાભાઈ દેસાઈ
રાવજી પટેલ
જ્યંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમગ્ર એશિયામાં જંગલી ગધેડા કયા અભ્યારણ્યમાં જોવા મળે છે ?

બરડો અભ્યારણ્ય
કચ્છ અભ્યારણ્ય
ઘુડખર અભ્યારણ્ય
હિંગોળગઢ અભ્યારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP