Talati Practice MCQ Part - 4
ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ?

10મા
9મા
11મા
8મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન' કયા રાજ્યમાં આવેલ છે ?

મધ્યપ્રદેશ
પંજાબ
રાજસ્થાન
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
તાપમાનમાં વધારો કરતા પદાર્થોમાં શો ફેરફાર થાય છે ?

વજન ઘટે છે.
કદ ઘટે છે.
વજન વધે છે.
કદ વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભાલકાતીર્થ સ્થળ ક્યાં જીલ્લામાં આવેલું છે ?

દેવભૂમિ દ્વારકા
અમરેલી
જૂનાગઢ
ગીર – સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સંધિ છોડો:- ધર્મોદ્વાર

ધમાં + ઉદ્ઘાર
ધર્મા + ઉદ્ઘાર
ધર્મ + ઉત્ + હાર
ધર્મો + ઉદ્ + ધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
GNFC ખાતરનું કારખાનું કયા શહેરમાં આવેલું છે ?

દાંતીવાડા
અંકલેશ્વર
કોયલી
ચાવજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP