Talati Practice MCQ Part - 4
"રાષ્ટ્રીય કિસાન દિન” ક્યારે ઉજવવામાં આવે છે ?

23 ડિસેમ્બર
23 નવેમ્બર
23 ઓક્ટોબર
23 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"ખરાં ઈલ્મી ખરાં શૂરાં"નું બિરૂદ ક્યાં સર્જકોને મળેલું છે ?

નરસિંહ - મિરા
નરસિંહ – દયારામ
દલપતરામ – મિરા
શામળ – દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના વીર ક્રાંતિકારી શ્રી ભગતસિંહ, શ્રી સુખદેવ અને શ્રી રાજગુરૂને ફાંસી કયારે આપવામાં આવી હતી ?

23 માર્ચ, 1930
23 માર્ચ, 1931
23 માર્ચ, 1933
23 માર્ચ, 1932

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે આપેલ વાક્યનો અલંકાર જણાવો.
“સમષ્ટિના સત્યનું હું ય રશ્મિ"

ઉપમા
રૂપક
અનન્વય
શ્લેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP