Talati Practice MCQ Part - 4
"રાષ્ટ્રીય કિસાન દિન” ક્યારે ઉજવવામાં આવે છે ?

23 ડિસેમ્બર
23 નવેમ્બર
23 જાન્યુઆરી
23 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભાલકાતીર્થ સ્થળ ક્યાં જીલ્લામાં આવેલું છે ?

જૂનાગઢ
દેવભૂમિ દ્વારકા
ગીર – સોમનાથ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"ખરાં ઈલ્મી ખરાં શૂરાં"નું બિરૂદ ક્યાં સર્જકોને મળેલું છે ?

નરસિંહ – દયારામ
નરસિંહ - મિરા
દલપતરામ – મિરા
શામળ – દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘કાથરોટમાં ગંગા’ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે ?

ગિજુભાઈ બધેકા
જ્યોતીન્દ્ર દવે
જયંતિ દલાલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP