ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ?

અનુચ્છેદ-24
અનુચ્છેદ-26
અનુચ્છેદ-25
અનુચ્છેદ-27

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી ?

શોષણ વિરોધી હક્ક
સ્વતંત્રતાનો હક્ક
સંપત્તિ હક્ક
સમાનતાનો હક્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધોરી માર્ગ પર સરઘસ કાઢવાનો અધિકાર તે...

નાગરિકોનો મૂળભૂત અધિકાર નથી.
વિશેષધિકાર છે.
જન્મસિદ્ધ અધિકાર છે.
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે ?

માન.ગવર્નરશ્રી
માન. કાયદા મંત્રીશ્રી
માન. રાષ્ટ્રપતિશ્રી
માન. મુખ્યમંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP