ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ?

અનુચ્છેદ-24
અનુચ્છેદ-27
અનુચ્છેદ-25
અનુચ્છેદ-26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યાં અનુચ્છેદમાં કરેલી છે ?

અનુચ્છેદ 158 (2)
અનુચ્છેદ 154
અનુચ્છેદ 157
અનુચ્છેદ 158

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના સૌપ્રથમ નાયબ અધ્યક્ષનું નામ જણાવો.

હુકમસિંહ ભટીન્ડા
પી. જી. માવલંકર
એમ. એ. આયંગર
એસ. વી. ક્રિશ્નમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

ટી. એન. સત્યપંથી
એસ. ચેનનારેડ્ડી
આર. કે. સુબ્રમણ્યમ
એન. ગોપાલસ્વામી આયંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1995ની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ?

વી.વી.ગીરી
એમ. હિદાયતુલ્લાહ
ફકરૂદ્દીન અલી અહેમદ
બી. ડી. જત્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP