ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ?

અનુચ્છેદ-25
અનુચ્છેદ-26
અનુચ્છેદ-27
અનુચ્છેદ-24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યોના સીમા ક્ષેત્ર અને નામમાં પરિવર્તન સંભવ છે___

સંસદના વિશિષ્ટ બહુમત
સંસદના 2/3 બહુમત
સાધારણ બહુમત
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"Memorandom of procedure" શબ્દો કઈ બાબત સાથે સંકળાયેલા છે ?

અશાંત વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવો.
જાહેર ક્ષેત્રની બેંકોમાં કામકાજમાં એકરૂપતા લાવવા
ન્યાયાલયમાં નિમણૂંક માટે
હવાઈદળની કાર્યક્ષમતા વધારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

ટી. એન. સત્યપંથી
એન. ગોપાલસ્વામી આયંગર
એસ. ચેનનારેડ્ડી
આર. કે. સુબ્રમણ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP