ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ? અનુચ્છેદ-27 અનુચ્છેદ-25 અનુચ્છેદ-26 અનુચ્છેદ-24 અનુચ્છેદ-27 અનુચ્છેદ-25 અનુચ્છેદ-26 અનુચ્છેદ-24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ? ચંદ્રશેખર આઈ. કે. ગુજરાલ એચ.ડી.દેવગૌડા ચરણસિંહ ચૌધરી ચંદ્રશેખર આઈ. કે. ગુજરાલ એચ.ડી.દેવગૌડા ચરણસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 6-14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -21-ક અનુચ્છેદ -20 અનુચ્છેદ -22 અનુચ્છેદ -21 અનુચ્છેદ -21-ક અનુચ્છેદ -20 અનુચ્છેદ -22 અનુચ્છેદ -21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંઘ" સમવાય તંત્ર એટલે શું ? આપેલ તમામ સત્તાનું વિભાજન સત્તા સોંપણી સત્તાનું એકીકરણ આપેલ તમામ સત્તાનું વિભાજન સત્તા સોંપણી સત્તાનું એકીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે. તક ન્યાય સ્વતંત્રતા સમાનતા તક ન્યાય સ્વતંત્રતા સમાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ.રાધાકૃષ્ણન આપેલ પૈકી કોઈ નહીં ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ.રાધાકૃષ્ણન આપેલ પૈકી કોઈ નહીં ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ચક્રવર્તી રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP