ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ? અનુચ્છેદ-27 અનુચ્છેદ-25 અનુચ્છેદ-26 અનુચ્છેદ-24 અનુચ્છેદ-27 અનુચ્છેદ-25 અનુચ્છેદ-26 અનુચ્છેદ-24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી માટે જરૂરી સુચના નિયંત્રણ અને દેખરેખ રાખવાની જવાબદારી ચૂંટણી પંચને કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવેલી છે ? 324(4) 324(2) 324(3) 324(1) 324(4) 324(2) 324(3) 324(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગોવા મુક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર કયું હતું ? રાંચી હૈદરાબાદ મુંબઈ બેંગ્લોર રાંચી હૈદરાબાદ મુંબઈ બેંગ્લોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય ___ ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં. 6 મહિના 2 મહિના 3 મહિના 1 વર્ષ 6 મહિના 2 મહિના 3 મહિના 1 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ? અનુચ્છેદ -312 અનુચ્છેદ -310 અનુચ્છેદ -311 અનુચ્છેદ -315 અનુચ્છેદ -312 અનુચ્છેદ -310 અનુચ્છેદ -311 અનુચ્છેદ -315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP