ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ?

અનુચ્છેદ-27
અનુચ્છેદ-25
અનુચ્છેદ-26
અનુચ્છેદ-24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ?

ચંદ્રશેખર
આઈ. કે. ગુજરાલ
એચ.ડી.દેવગૌડા
ચરણસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
6-14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ -21-ક
અનુચ્છેદ -20
અનુચ્છેદ -22
અનુચ્છેદ -21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે.

તક
ન્યાય
સ્વતંત્રતા
સમાનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ.રાધાકૃષ્ણન
આપેલ પૈકી કોઈ નહીં
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
ચક્રવર્તી રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP