Talati Practice MCQ Part - 4
મૈત્રક વંશનો કયો રાજા ‘ધ્રુભટ’ તરીકે ઓળખાય છે ?

ધ્રુવસેન ત્રીજો
ગૃહસેન
ધ્રુવસેન
શીલાદિત્ય સાતમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કુવ્વત ઉલ ઈસ્લામ નામની મસ્જિદ કોણે બનાવડાવી ?

મહમદ બેગડો
અહેમદ શાહ
કુતુબુદ્દીન ઐબક
કુતુબુદીન ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયો દિવસ ‘વિશ્વ ક્ષય દિવસ’ તરીકે ઉજવાય છે ?

22 માર્ચ
23 માર્ચ
25 માર્ચ
24 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ?

440
380
420
400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ગુજરાતનો નાથ’ – આ નવલકથા કોની છે ?

સુન્દરમ્
અરદેશર ખબરદાર
ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP