ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ? અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 25-28 અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 25-28 અનુચ્છેદ 14-19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા ? પ્રતિભા પાટીલ સુચેતા કૃપલાણી વિજયાલક્ષ્મી પંડિત ઇન્દિરા ગાંધી પ્રતિભા પાટીલ સુચેતા કૃપલાણી વિજયાલક્ષ્મી પંડિત ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે ? મૂડીવાદી રાજ્ય કલ્યાણકારી રાજ્ય આધુનિક રાજ્ય ઉદામતવાદી રાજ્ય મૂડીવાદી રાજ્ય કલ્યાણકારી રાજ્ય આધુનિક રાજ્ય ઉદામતવાદી રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના તેમજ રાજ્યોના હિસાબો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકની સલાહથી ___ ઠરાવે તેવા નમૂનામાં રાખવામાં આવશે. નાણા સચિવ રાષ્ટ્રપતિ નાણામંત્રી સંસદ નાણા સચિવ રાષ્ટ્રપતિ નાણામંત્રી સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? એચ. એમ. મોદી એચ.પી.મોદી કેબુસરો કાબરાજી હોમી વાડીયા એચ. એમ. મોદી એચ.પી.મોદી કેબુસરો કાબરાજી હોમી વાડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો: માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી માત્ર સર્વોચ્ચ અદાલત અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકે છે સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો અમલ કરવા આદેશ કરી શકે છે. અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP